WHAT WE DO

Social Responsibilities and Activities

શ્રી ઉમિયા માતાજી મંદિર સંસ્થાન દ્વારા માતાજીમાં ભક્તિ, પવિત્રતા અને વિશ્વાસની ભાવના સાથે સામાજીક અને ધાર્મિક કાર્યો કરવામાં આવે છે. સંસ્થાન દ્વારા શ્રી ઉમિયા માતાજી મંદિરના નેજા હેઠળ નીચે પ્રમાણેની સુવિધાઓ આપવામાં આવે છે તેમજ ધાર્મિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે.


ઉમા ભવન - વાડી

સુંદર વિવાહ સમારંભો કે સામાજિક સમારંભો માટે

View Details
ઉમા ભવન - અતિથિ ગૃહ

આરામદાયક અને સુવિધાજનક વિશ્રામ ગૃહ

View Details
કાર્યાલય - પ્રસાદ ઘર

મિઠાઈના વેચાણ માટે પ્રસાદ ઘર તેમજ સંસ્થાના સંચાલન માટે સુસંગત કાર્યાલય

View Details

સ્વાદિષ્ટ મીઠાઈ તેમજ ફરસાણનું વેચાણ

ઉમાપુરમ - પ્રસાદી ઘર

ડિંડોલી તેમજ સુરત શહેર ના માઈ ભક્તો માટે શ્રી ઉમિયા માતાજી મંદિર, ડિંડોલી, સુરત ખાતે દિવાળી, રક્ષાબંધન, જન્માષ્ટમી જેવા તહેવાર નિમિતે મિઠાઈ (કાજુકતરી, કાજુકસાટા, મોહનથાળ) તેમજ ફરસાણનું વેચાણ કરવામાં આવે છે.

મોહનથાળ, બોમ્બે હલવો, ફુલવડી, તીખા અને મોળા ગાંઠીયા ૩૬૫ દિવસ/આખુ વર્ષ સવારે ૦૮.૦૦ કલાકે થી બપોરે ૧૨.૩૦ સુધી અને બપોરે ૦૨ ૦૦ કલાકે થી રાત્રે ૦૮.૦૦ સુધી વેચાણ ચાલુ રહે છે.

Other Services

...,

સામાજિક કાર્યક્રમો

More Details
...,

વિવિધ તહેવારોની ઉજવણી

More Details
...,

શૈક્ષણિક કાર્યક્રમો

More Details
...,

છોયડો

સિનિયર સિટિઝન માટે વિશ્રામની સુવિધા.

More Details
...,

પંખીઘર

અબોલ પક્ષીઓ માટે ચણ અને પાણીની સુવિધા.

More Details
...,

લગ્ન માટે સહાય

નજીવી કિંમતે વિધવા બહેનના પુત્ર કે પુત્રીના લગ્ન માટે સહાય.

More Details